પ્રાકૃતિક ખેતી | ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો
પ્રાકૃતિક ખેતી એ આત્મનિર્ભર ભારત બનાવવાનું પ્રથમ પગલું છે કારણ કે તે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી કરવામાં આવે છે. દેશી ગાય આધારિત ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બિલકુલ…
પ્રાકૃતિક ખેતી એ આત્મનિર્ભર ભારત બનાવવાનું પ્રથમ પગલું છે કારણ કે તે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી કરવામાં આવે છે. દેશી ગાય આધારિત ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બિલકુલ…
પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને જૈવિક ખેતી પદ્ધતિમાં કુદરતી રોગ નિયંત્રણ માટે વિવિધ પ્રકારના જંતુ નિયંત્રણ વિકસાવવામાં આવે છે, જેમાં દશપર્ણી અર્ક ખૂબ જ અસરકારક જંતુનાશક છે. નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિઅસ્ત્રનો…