અગ્નિહોત્ર – ખેડૂતો માટે સમૃદ્ધિની અમૃત સંજીવની

આજના સમયમાં જ્યારે રાસાયણિક ખેતીને કારણે જમીન અને સ્વાસ્થ્ય બંને બગડી રહ્યા છે, ત્યારે પ્રાકૃતિક ખેતી (Natural Farming) એક આશાનું કિરણ છે. આ પ્રક્રિયામાં 'અગ્નિહોત્ર ખેતી પદ્ધતિ' એક ક્રાંતિકારી વિજ્ઞાન…

Continue Readingઅગ્નિહોત્ર – ખેડૂતો માટે સમૃદ્ધિની અમૃત સંજીવની

દેશી શાકભાજી બીજ સંગ્રહ | હિતેશભાઈ મેણીયાની પ્રેરક કહાની

ચોટીલાના નજીક આવેલા વડાળી ગામમાં રહેતા હિતેશભાઈ મેણીયા બાળપણથી જ ખેતર અને પ્રકૃતિ સાથે જોડાયેલા હતા. પહેલા ના વડીલોને, માટીના કોઠારમાં, કે ગાયના છાણથી લીપેલી કોઠીઓમાં બીજ સાચવતા જોયા, એ…

Continue Readingદેશી શાકભાજી બીજ સંગ્રહ | હિતેશભાઈ મેણીયાની પ્રેરક કહાની

GM પાકો – ભારતના ખેડૂતો પર તોળાતો ખતરો

ભારતના ખેડૂતો હાલમાં જેનેટિકલી મોડિફાઇડ (GM) પાકો વિશે ચિંતિત છે. તેમનું કહેવું છે કે આ ટેકનોલોજી તેમની રોજી-રોટી, સ્વતંત્રતા અને પર્યાવરણ માટે જોખમરૂપ બની શકે છે. પરંતુ આ GM પાકો…

Continue ReadingGM પાકો – ભારતના ખેડૂતો પર તોળાતો ખતરો

Gau Tech 2023 આવી રહ્યો છે ગાય આધારિત વ્યવસાય અને ટેકનોલોજી માટેનો સૌથી મોટો એક્સપો રાજકોટ શહેરમાં

Gau Tech 2023 (ગૌ-ટેક 2023) ગાય આધારિત વ્યવસાય અને ટેકનોલોજી માટે GCCI દ્વારા રાજકોટમાં એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.Gau Tech 2023 આવી રહ્યો છે ગાય આધારિત વ્યવસાય અને ટેકનોલોજી માટેનો…

Continue ReadingGau Tech 2023 આવી રહ્યો છે ગાય આધારિત વ્યવસાય અને ટેકનોલોજી માટેનો સૌથી મોટો એક્સપો રાજકોટ શહેરમાં

જીવામૃત કેવી રીતે બનાવવું, તેનો ક્યાં ઉપયોગ કરી શકાય અને તેના ફાયદા શું છે?

ગાય આધારિત ખેતીમાં જીવામૃત એ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે અથવા પ્રાકૃતિક ખેતી તેના દ્વારા જ કરવામાં આવે છે.1 જીવામૃત કેવી રીતે બનાવવું, તેનો ક્યાં ઉપયોગ કરી શકાય અને તેના ફાયદા…

Continue Readingજીવામૃત કેવી રીતે બનાવવું, તેનો ક્યાં ઉપયોગ કરી શકાય અને તેના ફાયદા શું છે?

બીજામૃત બનાવવાની રીત અને તેના ફાયદા જાણીએ.

બીજામૃતનો ઉપયોગ પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં વાવણી પહેલા બીજને પટ આપવા માટે થાય છે. કોઈપણ પાકની વાવણી કરતા પહેલા, બીજામૃત થી બીજને પટ આપવો ખૂબ જ જરૂરી છે. રાસાયણિક ખેતી પદ્ધતિમાં પણ બીજની માવજત…

Continue Readingબીજામૃત બનાવવાની રીત અને તેના ફાયદા જાણીએ.