ઘન જીવામૃત કેવી રીતે બનાવવું અને પ્રાકૃતિક ખેતીમાં ઘન જીવામૃતનું શું મહત્વ છે?
ઘન જીવામૃત એક એવું નક્કર ખાતર છે, જેને પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધારસ્તંભ માનવામાં આવે છે.પ્રાકૃતિક ખેતીમાં યુરિયા, ડીએપી, એનપીકે જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ પ્રતિબંધિત છે પણ રસાયણોમાંથી ન બનેલા ખાતરની જરૂર…
